ગુજરાતી ભાષાના હસ્યાસાહિત્યમાં જ્યોતીન્દ્ર હ. દવેની હસ્યારચનાઓના છ ભાગ ના પુસ્તક 'રંગતરંગ' ને પ્રશિષ્ટ નો મોભો સાંપડી ચુક્યો છે. ત્રીશીના દાયકાથી પાંચેક દાયકા સુધી લખતા રહેલા અને સાતેક દાયકા સુધી નવા નવા હાસ્યલેખકોને માટે આદર્શરૂપ બની રહેલા, એમના કુલગુરુ બની રહેલા, જ્યોતીન્દ્ર હ. દવે ની આ રચનાઓમાં એક એવું ચિરંતન તત્વ છે કે જે એમને સદાય જીવંત રાખશે, તરોતાજા રાખશે.
ગુજરાતી ભાષાના હસ્યાસાહિત્યમાં જ્યોતીન્દ્ર હ. દવેની હસ્યારચનાઓના છ ભાગ ના પુસ્તક 'રંગતરંગ' ને પ્રશિષ્ટ નો મોભો સાંપડી ચુક્યો છે. ત્રીશીના દાયકાથી પાંચેક દાયકા સુધી લખતા રહેલા અને સાતેક દાયકા સુધી નવા નવા હાસ્યલેખકોને માટે આદર્શરૂપ બની રહેલા, એમના કુલગુરુ બની રહેલા, જ્યોતીન્દ્ર હ. દવે ની આ રચનાઓમાં એક એવું ચિરંતન તત્વ છે કે જે એમને સદાય જીવંત રાખશે, તરોતાજા રાખશે.